મહારાષ્ટ્રમાં વતન પરત જઈ રહેલા 16 મજૂરો ટ્રેન નીચે કચડાયા
ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પાટા પર 16 પ્રવાસી મજૂરો પર માલગાડી ચાલી જતા તેમનું મૃત્યુ થયું છે.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આ દુર્ઘટના જાલના અને ઔરંગાબાદ વચ્ચે દક્ષિણ મધ્ય રેલવેના નાંદેડ ડિવિઝન પાસે બની છે.
આ ઘટના શુક્રવારે વહેલી સવારે 5.30 વાગ્યે ઘટી હતી.
બીબીસી મરાઠીના સંવાદદાતા નિરંજન ચાનવાલ સાથેની વાતચીતમાં ઔરંગાબાદના એસપી મોક્ષદા પાટીલે જણાવ્યું છે કે આ મજૂરો ઔરંગાબાદ પાસેના જાલનામાં આવેલી એક સ્ટીલ ફેકટરીમાં કામ કરતા હતા.
પાટીલનું કહેવું છે કે તેઓ ભુસાવલ તરફ જઈ રહ્યા હતા. તેમને એવી જાણ હતી કે અહીંથી તેમને ટ્રેન મળી જશે.
દક્ષિણ મધ્ય રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસરની માહિતી પ્રમાણે RPF અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી