શિયાળામાં શરદી-ઉધરસથી કેવી રીતે બચશો, આ ઉપાયો કેટલા કારગર છે?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
શિયાળામાં શરદી-ઉધરસથી કેવી રીતે બચશો, આ ઉપાયો કેટલા કારગર છે?

શિયાળામાં રોગપ્રતિકારકશક્તિને જાળવી રાખવા અને ચેપ તથા વાઇરલ ઇન્ફૅક્શનથી બચવા માટે ખોરાકનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

સમતોલ આહારથી શિયાળામાં ઘણી મદદ મળે છે.

વિટામિન્સ અને મિનરલ્સ રોગપ્રતિકારકશક્તિને વધારવામાં મદદરૂપ થાય છે.

આદુ, લસણ, હળદર વગેરે જેવી વસ્તુઓથી કેટલી મદદ મળે?

જાણો તમામ સવાલોના જવાબ આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.