શું ખરેખર દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી?
વાંચવાનો સમય: 1 મિનિટ
પુરાણોનાં મૂળ ધરાવતી દ્વારકા દંતકથાઓ અનુસાર, ભગવાન કૃષ્ણે જ્યારે આ દુનિયા છોડી ત્યારે ડૂબી ગઈ હતી, જે 'કળિયુગની શરૂઆત' હતી.
આ સિવાય વર્ષોથી મળી આવતાં પુરાતત્ત્વીય પુરાવાઓ, અનેક બાંધકામો પણ એક શહેરના અચાનક ડૂબી જવા તરફ ઇશારો કરે છે.
શું ખરેખર દ્વારકાને સમુદ્ર ગળી ગયો, શહેર કેટલું મોટું હતું, ડૂબી ગયેલા શહેરમાં કયાં બાંધકામો હતાં આ બધા સવાલોના જવાબ મેળવવા ભારતીય પુરાતત્વ વિભાગે દરિયામાં શોધ હાથ ધરી, ત્યારે તેમને શું મળ્યું?
જાણવા માટે જુઓ આ વીડિયો.
ઇમેજ સ્રોત, CSIR-NIO
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
{{rankTranslation}}